Saturday, January 18, 2020

નવદુર્ગા માં ની પ્રતિમા 

નવદુર્ગા મંડળ દ્વારા પૂ  . નવદુર્ગા માતાજી ની પિત્તળની મૂર્તિ જેનું વજન 2 કિલો 110 ગ્રામ છે  . હવે 10 મૂર્તિ મહા સુદ 15 મળશે  . જેને જરૂર હોય તેમણે અંક મળતાં જ નામ પ્રમુખશ્રીને (+79 25469001, +91 94277 01553) અથવા મંત્રી શ્રી દેવાંગ ભાઈ વ્યાસને (+91 94281 05056) નોંધાવી દેવું  . મૂર્તિની કિંમત રૂપિયા 3,000/- છે  .