નવદુર્ગા મંડળ દ્વારા પૂ . નવદુર્ગા માતાજી ની પિત્તળની મૂર્તિ જેનું વજન 2 કિલો 110 ગ્રામ છે . હવે 10 મૂર્તિ મહા સુદ 15 મળશે . જેને જરૂર હોય તેમણે અંક મળતાં જ નામ પ્રમુખશ્રીને (+79 25469001, +91 94277 01553) અથવા મંત્રી શ્રી દેવાંગ ભાઈ વ્યાસને (+91 94281 05056) નોંધાવી દેવું . મૂર્તિની કિંમત રૂપિયા 3,000/- છે .