૨૦૧૨માં કનીજ મંદિરે ઉજવવાના પ્રસંગો ની યાદી
સંવત ૨૦૬૯ સને ૨૦૧૩ મહા સુદ ૧૫, સોમવાર તા. ૨૫-૦૨-૨૦૧૩ના રોજ પાટોત્સવ ઉજવાશે. નવચંડી યજ્ઞ કરવામાં આવશે.
નોંધ: યજમાન તરીકે નામ તા. ૨૦-૧૨-૨૦૧૨ સુધીમાં અમદાવાદ કાર્યાલય પર પત્ર દ્વારા નોંધાવવા વિનંતી. મુખ્ય યજમાન પૌલત્સ્ય પરિવાર સિવાય બેસી શકશે નહિ. યજમાન વેહલા તે પહેલા ના ધોરણે નોંધવાના રહેશે.
-------------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------------------
- મહાસુદ ૧૫ ને મંગળવાર તા. ૦૭-૦૨-૨૦૧૨ (પાટોત્સવ) - નવચંડી યજ્ઞ
- ચૈત્ર સુદ ૮ ને શનિવાર તા. ૩૧-૦૩-૨૦૧૨ - હવન
- જેઠ સુદ ૧૫ ને સોમવાર તા. ૦૪-૦૬-૨૦૧૨ (પ્રાગટોત્સવ) - નવચંડી યજ્ઞ
- આસો સુદ ૮ ને સોમવાર તા. ૨૨-૧૦-૨૦૧૨ - હવન
- આસો વદ અમાસને મંગળવાર તા. ૧૩-૧૧-૨૦૧૨ - અન્નકૂટ
સંવત ૨૦૬૯ સને ૨૦૧૩ મહા સુદ ૧૫, સોમવાર તા. ૨૫-૦૨-૨૦૧૩ના રોજ પાટોત્સવ ઉજવાશે. નવચંડી યજ્ઞ કરવામાં આવશે.
નોંધ: યજમાન તરીકે નામ તા. ૨૦-૧૨-૨૦૧૨ સુધીમાં અમદાવાદ કાર્યાલય પર પત્ર દ્વારા નોંધાવવા વિનંતી. મુખ્ય યજમાન પૌલત્સ્ય પરિવાર સિવાય બેસી શકશે નહિ. યજમાન વેહલા તે પહેલા ના ધોરણે નોંધવાના રહેશે.
-------------------------------------------------------------------------------------------------------
ખાસ નોંધ: (મીટીંગ બાબતે)
ઉપર
ના તમામ ૧ થી ૪ નંબરના પ્રસંગોમાં મંડળની મીટીંગ મળે છે. ઉપરાંત તા. ૨૫
ડીસેમ્બર, નાતાલના દિવસે નવદુર્ગા મંડળની કારોબારી તથા પૌલત્સ્ય શિક્ષણ
સહાય યોજનાની કારોબારી તેમજ જનરલ સભા કનીજ માં મળે છે. સવારે ૧૦-૩૦ થી
૧૨-૩૦ આ પ્રસંગોમાં હોદ્દેદારો તેમજ કારોબારીના સભ્યોએ કોઈપણ પ્રકારના
બહાના વિના અચૂક હાજર રહેવું. મંડળના ઠરાવ અનુસાર વર્ષ દરમ્યાન તમામ
મીટીંગોમાં હાજરી નહિ હોય તો બીજા વર્ષે નામ કમી થશે તેની નોંધ લેવી. ------------------------------------------------------------------------------------------------------------
ખાસ નોંધ: (દાન અને ચેક બાબતે)
- જો આપને મંદિરે દાન આપવું હોય તો ચેક ક્રોસ કરી "ઔ. ટો. સ. પૌ. નવદુર્ગા મંડળ" અથવા અંગ્રેજીમાં "A.T.S.P. Navdurga Mandal" ના નામે લાખો.
- જો આપને શિક્ષણ સહાયમાં દાન આપવું હોય ટો ક્રોસ ચેક "શ્રી જી. એમ. એન્ડ જશુમતી વ્યાસ પૌ. શિ. સહાય યોજના" અથવા અંગ્રેજીમાં "Shri G. M. and Jasumati Vyas Paulatsya Shikshan Sahay Yojna" ના નામે લાખો.
- નવદુર્ગા મંડળ માં આજીવન સભ્ય ફી રૂ. ૧૫૧/- છે.
- શિક્ષણ સહાય યોજનામાં આજીવન સભ્ય ફી રૂ.૫૦૧/- છે.