Sunday, June 3, 2012

શ્રી નવદુર્ગા મંદિર, કનીજ મુકામે આવવા માટેનું સમય પત્રક

રેલ્વે સમય પત્રક 


વડોદરા થી કનીજ
કનીજ થી અમદાવાદ તરફ
કનીજ થી વડોદરા તરફ

ઉપડે
આવે
સવારે
6:57
સવારે
6:12
મેમુ સવારે
5:50
7:47
સવારે
7:43
સવારે
9:15
મેમુ સવારે
8:50
10:50
સવારે
10:54
સવારે
11:12
લોકલ બપોરે
11:30
13:30
બપોરે
13:37
બપોરે
12:52
અમદાવાદ થી કનીજ
બપોરે
16:15
બપોરે
14:30

ઉપડે
આવે
સાંજે
17:56
સાંજે
17:20
સવારે
5:25
6:10
રાત્રે
21:32
સાંજે
19:44
સવારે
8:30
9:10
રાત્રે
22:43


સવારે
10:10
11:10




બપોરે
12:00
12:50
જો આપને અહીં બતાવેલ રેલ્વે સમય પત્રકમાં બદલાવ અનુભવાય અથવા તો રેલ્વે સુવિધા વિષે નવી માહિતી પ્રાપ્ત થાય તો અમોને ફોન દ્વારા અથવા તો -મેઈલ દ્વારા જરૂરથી જણાવશો.email: atspnavdurgama@gmail.com
બપોરે
13:50
14:30
બપોરે
16:20
17:20
સાંજે
19:00
19:44


____________________________________
રોડ વ્યવહાર
નોંધ: એસ.ટી. સ્ટેન્ડ અમદાવાદ ઉપરથી મહેમદાવાદ રોડ ઉપરથી આવતી જતી બસો કનીજ પાટિયા ઉતરીને રીક્ષા મારફતે કનીજ મંદિર અવાય છે.

અમદાવાદ થી વાયા જશોદાનગર ચોકડી - વટવા જી.આઈ. ડી.સી. થઈને કનીજ ગામ આવી શકાય. 

વડોદરા થી નેશનલ હાઈ વે પર થઇ ને ડભાણ ચોકડી (જમણી બાજુ વાળીને) - કમલા ચોકડી - ખાત્રજ ચોકડી - (સીધા) નેનપુર ચોકડી અને પછી કનીજ ગામ આવી શકાય. 

કનીજ ગામ તરફ જવાનો રસ્તો 

શ્રી નવદુર્ગા મંદિર તરફ જવાનો રસ્તો 

શ્રી નવદુર્ગા મંદિર

શ્રી નવદુર્ગા માતકી જય!