સને 2014માં કનીજ મંદિરે ઉજવવાના પ્રસંગો
- સંવત 2070 મહા સુદ 15 ને શુક્રવાર તા: 14-02-2014 - પાટોત્સવ - નવચંડી યજ્ઞ
- સંવત 2070 ચૈત્ર સુદ 8 ને સોમવાર તા: 07-04-2014 - હવન
- સંવત 2070 જેઠ સુદ 15 ને શુક્રવાર તા: 13-06-2014 - પ્રગટોત્સવ - નવચંડી યજ્ઞ
- સંવત 2070 આસો સુદ 8 ને ગુરુવાર તા: 02-10-2014 - હવન
- સવંત 2070 આસો વદ અમાસ ને ગુરુવાર તા: 23-10-2014 - અન્નકૂટ
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
: આગામી પ્રસંગ માટે જાહેરાત :
સંવત 2071 મહા સુદ 15 ને મંગળવાર તા: 03-02-2015 ના રોજ પાટોત્સવ ઉજવાશે, નવચંડી યજ્ઞ કરવામાં આવશે .
નોંધ:
યજમાન તરીકે ના નામ તા: 25-12-2014 સુધીમાં અમદાવાદ કાર્યાલય પર પત્ર
દ્વારા નોંધાવવા વિનંતી . મુખ્ય યજમાન પડે પૌલત્સ્ય પરિવાર સિવાય બેસી
શકશે નહિ . યજમાન વહેલા તે પહેલા ના ધોરણે નોંધવાના રહેશે .
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
===========================================================================================