પૌલત્સ્ય પરિવારજનો,
સૌને અમારા નુતન વર્ષાભિનંદન ..."પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના " પૌલત્સ્ય પરિવારજનો માટેનું એક આગવું અને વિશિષ્ટ સોપાન છે . અમદાવાદ અને વડોદરા ખાતે કાર્યાલય છે . બંને કાર્યાલય તથા અગાઉ જણાવ્યા પ્રમાણેના નોટબૂક વિતરણ કેન્દ્રો ઉપરનું કામકાજ સંતોષકારક ચાલે છે . આજ સુધી ક્યાય ફરિયાદ મળી નથી . સૌ હોદ્દેદારો, કારોબારી સભ્યો , ટ્રસ્ટી મંડળ સક્રિય રીતે અને ખુબ જ સહકાર થી છે .
શ્રી વિનયભાઈ એલ. વ્યાસ (મંત્રી) - વડોદરા શ્રી સનતભાઈ બી. વ્યાસ (કાર્યાલય, વડોદરા)
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------
- અમદાવાદ - શ્રી જયેન્દ્રભાઈ બી. વ્યાસ, મણીનગર, અમદાવાદ - 380 008. ફોન: 079 - 2546 9001
- અમદાવાદ - શ્રી મલય મધુકાંતભાઈ વ્યાસ , ઈ -1, આયોજનનગર , શ્રેયસ ક્રોસિંગ પાસે, અમદાવાદ - 380 007. ફોન : 079 - 2661 3163
- મહેમદાવાદ - શ્રી જયેશભાઈ આર વ્યાસ, 4, સરદારનગર સોસાયટી , રેલ્વે સ્ટેશન પાસે, મહેમદાવાદ - 387 130. ફોન: 02694 - 244 986, મો: 94286 47105
- નડિયાદ - શ્રી દિલીપભાઈ ઇન્દ્રવદન વ્યાસ , એ - 1, શિવશક્તિ સોસાયટી , ગીતાંજલિ સોસાયટી પાછળ , પીજ રોડ, નડિયાદ ફોન: 0268 - 255 6535
- વડોદરા - શ્રી સનતભાઈ બી વ્યાસ , 33, મેઘદૂત સોસાયટી,કારેલીબાગ , વડોદરા - 390 018, ફોન: 0265- 246 6039
- હાલોલ- શ્રી હિતેશ પ્રેમશંકર વ્યાસ, 43, રત્નદીપ સોસાયટી , ફૂલભાઈ પાર્ક પાસે, હાલોલ - 390 012 . મો: 99098 73455
- ગોધરા- શ્રી કનુભાઈ દશરથલાલ વ્યાસ , 87-એ , મહાવીરનગર , બોમરોલી રોડ, ગોધરા-389 001 ફોન: 02672 - 247 487 મો: 94281 42829