Sunday, February 17, 2019

સને 2019માં કનીજ મંદિરે ઉજવવાના પ્રસંગો અને દાન ની વિગત

પ્રસંગો ની યાદી :

1) સંવત 2075 મહા સુદ 15 ને મંગળવાર તા  . 19-02-2019 (પાટોત્સવ) - નવચંડી યજ્ઞ સવારે 09-30 થી 05-00
2)  સંવત 2075 ચૈત્ર સુદ 8 ને શનિવાર તા  . 13-04-2019 - હવન સવારે 09-15 થી 12-30
3) સંવત 2075 જેઠ સુદ 15 ને સોમવાર તા  . 17-06-2019 (પ્રાગટોત્સવ) - નવચંડી યજ્ઞ સવારે 09-30 થી 05-00 (મુખ્ય યજમાન 31,000/- શ્રી ભરતકુમાર જયંતીલાલ વ્યાસ (વડોદરા)
4) સંવત 2075 આસો સુદ 8 ને રવિવાર તા  . 06-10-2019 -  હવન સવારે 09-15 થી 12-30 
5) સંવત 2075 આસો વદ અમાસને સોમવાર તા  .27-10-2019 - અન્નકૂટ સવારે 10-00 થી 12-00
6) 22 ડિસેમ્બર, 2019 ની નવદુર્ગા મંડળની કારોબારી તથા શિક્ષણની જનરલ મિટિંગ મળશે  . સવારે 10-00 થી 12-30  

---------------------------------------------------------------------------------------------------------------------------------
આગામી પ્રસંગ માટે જાહેરાત 

સંવત 2076 મહા સુદ 15 રવિવાર તા  .09-02-2020 ના રોજ પાટોત્સવ ઉજવાશે  . નવચંડી યજ્ઞ થાય છે  . 
નોંધઃ કારોબારીના ઠરાવ મુજબ મંદિરના ઉત્સવોમાં પૌલત્સ્ય પરિવારજનો સભ્ય જ મુખ્ય યજમાન તરીકે બેસી શકશે  . યજમાન પદે બેસવાની ઈચ્છા ધરાવતા કોઈપણ પરિવારજને અગાઉ કાર્યાલય ઉપર લેખિત જાણ કરવી  .સહયજમાનપદે અન્ય ગોત્રની વ્યક્તિ બેસી શકે છે  . 

---------------------------------------------------------------------------------------------------------------------------------
ખાસ નોંધ : ચેક બાબતે 

1) જો આપને મંદિરે દાન આપવું હોય તો ક્રોસ ચેક કરી "ઔ  . ટો  . સ  . પૌ  . નવદુર્ગા મંડળ " અથવા અંગ્રેજીમાં "A . T . S . P . Navdurga Mandal " ના નામે લખો  . આજીવન સભ્ય ફી રુ  .500/- છે  . દેના બેન્ક, મણિનગર (વેસ્ટ) Account Number : 006810003452

2) જો શિક્ષણ સહાયમાં દાન આપવું હોય તો ક્રોસ ચેક "શ્રી જી  . એમ  . એન્ડ જશુમતી વ્યાસ પૌ  . શી  . સહાય યોજના " અથવા અંગ્રેજીમાં "Shri G . M . and Jashumati Vyas Paulatsya Shikshan Sahay Yojna " ના નામે લખો  . આજીવન સભ્ય ફી રુ  .501/- છે  . દેના બેંક , મણિનગર (વેસ્ટ) Account Number : 006810024194 

-------------------------------------------------------------------------------------------------------------------------------------
પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના 
(રજી  . નં  . ઈ /8846, અમદવાદ - સ્થાપના 1992)
(સંસ્થાને આપેલ દાન 80G (5) હેઠળ ઈન્ક્મટેક્સ થી મુક્ત છે  .)
પાન : A A A T G 7770 M 

--
Shri Audichya Tolak Samast Paulatsya Navdurga Mandal, Kanij